સુપર આયુર્વેદીક વટી આયુર્વેદના શુદ્ધ ઔષધો તથા ઉત્તમ ભસ્મ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી બનાવેલ
છે. આ દવા બનાવવામાં વપરાતી ઔષધીઓ 100% ઓરીજનલ અને શુદ્ધ વાપરવામાં આવે છે. તેમજ આ દવામાં કોઈ
પણ પ્રકાર ના કેમિકલ અથવા કલરનો ઉપયોગ કરવામાં આવતો નથી.
સુપર આયુર્વેદીક વટી બનાવવા માટે ઉપયોગમાં લીધેલ ઔષધીઓ
• વા-સાંધાનો દુઃખાવો, કમરનો દુઃખાવો, ઘૂંટણનો દુઃખાવો,
સાયટીકા (રાંઝણ) નો દુઃખાવો, ચિકનગુનિયા નો દુઃખાવો, સ્નાયુનો દુઃખાવો તેમજ શરીરના કોઈ
પણ પ્રકારના દુઃખાવા માં 100% રિઝલ્ટ મળે છે.
• ગેસ, અપચો તથા માથા ના દુઃખાવા માં 100% રિઝલ્ટ મળે છે.
• ઑસ્ટ્રીયો આર્થરાઈટીસ, ઑસ્ટ્રીયો પેરાલીસીસ, ઘૂંટણ નું ઘસાઈ
જવું, ગોઠણ માં ગેપ થઈ જવો, ગોઠણ માં અવાજ આવવો વગેરે સમસ્યા માં રામબાણ ઈલાજ છે.
• આ દવા માં કેલ્શિયમ, વિટામિન્સ, મિનરલ્સ તેમજ B-12 વગેરે
ભરપૂર માત્રામાં છે.
• આ દવાનો ઉપયોગ કરવાથી સાંધા ના ઓપરેશન ની જરૂર નહીં પડે અને
સંપૂર્ણ રાહત મળી જશે.
• આ દવા માં કુદરતી કેલ્શિયમ છે તેથી કેલ્શિયમ માટે રોજ ની
એલોપેથિક દવાઓ લેવાની જરૂર નહીં પડે.
• આ દવા ના ઉપયોગ થી સાંધા નો ગેપ તેમજ ઘસારો આપો આપ ભરાઈ
જશે.
• આ દવા માં વિટામિન્સ અને B-12 પણ ભરપૂર માત્રામાં છે તેથી
દુઃખાવા નાં ઇન્જેક્શન લેવા નહીં પડે.
• આ દવા માં વિટામિન D-3 પણ છે એટલે બજાર ની એલોપેથિક દવાનો
ઉપયોગ કરવાની જરૂર નહીં પડે.
• આ દવા લકવા વાળા દર્દીઓ પણ લઈ શકે છે.
સુપર આયુર્વેદીક વટી નો ઉપયોગ કરતા હોઈએ ત્યાં સુધી આટલું ધ્યાન રાખવું
• ડાલડા ઘી, અડદ ની દાળ, અથાણું, રીંગણ અને આંબલી નું સેવન
સદંતર બંધ કરવું.
• પેકેટને ખોલીને દવાને એર ટાઈટ ડબ્બીમાં રાખવી.
• દવાને ફ્રીજ માં મૂકવી નહીં.
• સવાર સાંજ જમ્યા પછી જ આ દવાનો ઉપયોગ કરવો (ભૂખ્યા પેટે દવા લેવી નહીં).
• આ દવા ઓછામાં ઓછી ત્રણ મહિના માટે જરૂર થી લેવી.
• આ દવા લીધા પછી બીજી કોઈ પણ દવા બે કલાક પછી લેવી.
• દવા લેવાની ચાલુ કર્યા પછી ત્રણ મહિના પછી 4 થી 6 દિવસ માટે
દવા લેવાનું બંધ કરવું અને પછી જો યોગ્ય લાગે તો જ ઉપયોગ કરવો.
• 8 વર્ષ થી નીચેના બાળકો તથા ગર્ભવતી મહિલાઓ એ આ દવા નો
ઉપયોગ કરવો નહીં.
• સુપર આયુર્વેદીક વટીને ચાવીને, ભૂકો કરીને અથવા ચૂરણ કરીને
જ ઉપયોગ કરવો.